Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

NSS

Members

NSS PROGRAM OFFICER

M. A.(SOCIOLOGY) , M.Phil. , GSET, NET,

Content

Sr Title Date Download
1 Azadi Amrut Mohotsav 17/10/2022 View
2 local toure 17/10/2022 View
3 Environment save rally 17/10/2022 View
4 NSS day 17/10/2022 View
5 Hindi divas 17/10/2022 View
6 Nss enrollment 2021-22 16/10/2021 View
7 Nss enrollment 2021-22 16/10/2021 View

Events

29
Aug

Celebrating National Sports Day

Dharmendrasinhji Arts College
23
Sep

સ્વચ્છતા એ જ સેવા

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ

કોલેજ કેમ્પસની સફાઈ

21
Jun

9th International Day of Yoga

Dharmendrasinghji Arts College Rajkot

9th International Yoga Day on 21 June 2023 is celebrated as Yoga Day across the world. Accordingly, a yoga camp was organized on 21 June 2023 at 7 am in the grounds of Dharmendrasinghji Arts College here. In which well-known yoga trainers Sribora Harshabane and Dimpleben Soni conducted a group yoga camp for the students and staff of the college.

17
Jun

Surya Namaskar

Dharmendrasinhji Arts College, Rajkot

9th International Yoga Day on 21 June 2023 will be celebrated as Yoga Day all over the world. Accordingly, a Surya Namaskar program was organized at Dharmendrasinghji Arts College Ground here on 17-06-2023 in which Sri Vaishali Ben Makwana, a well-known international practitioner of yoga, performed collective Surya Namaskar to the students and staff of the college.

એન એસ એસ વિભાગ ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટ, ફરુકખાન અને ગીરીશભાઈ જાદવ વાવ બસ કોર્ડડીનેટર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, હેમંત ભાંભરે જીલ્લા શિક્ષણ માંથી સી આર સી શ્રી કિશોરભાઈ પરમાર એક અધ્યાપક એક શિક્ષક અને ચાર એન એસ એસ સ્વયંસેવક એવી ત્રણ ટીમ ૨૩૩૫ મકાનો નો સર્વે અને દસ હજાર થી વધુ વ્યક્તિઓની સાથે મુલાકાત ૧૩૦ નિશાળે ન જતા બાળકો ની એનરોલ કરવા શોધ્યા એક વર્ષ પહેલા ૨૦૦૦ મકાનો માંથી ૨૩૦ બાળકો ને શાળા માં દાખલ કરાવ્યા હતા

FY SY ENROLLMENT OF STUDENTS IN UNIT 2020-21 NSS LIST

30
Jan

મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ

મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ

કોલેજ ના એન. એસ. એસ. વિભાગ અને સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ગાંધીજી ના જીવન ઉપર ખૂબજ ઊંડી અસર રાજકોટ શહેર અને અલ્ફ્રેડ હાઇ સ્કૂલે કરેલી તેમજ તેમના અધ્યાત્મિક માર્ગદર્શક રાજચંદ્ર પણ તેમનો દેહ રાજકોટ માં છોડેલ હતો અને આ શાળા માં તેમના અનેક સહપાઠી પણ ગુજરાત રાજય અને ભારત દેશ નિર્માણ માં ફાળો આપેલ તે શાળા માં બનાવેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ની મુલાકાત ગાંધી નિર્માણ દિવસે કોલેજ ના એન. એસ. એસ. વિભાગ ના પ્રોગ્રામ ઓફિસર ફરૂક ખાન ,સમાજશાસ્ત્ર વિભાગ ના પ્રાધ્યાપક ડો.જયાબેન વાઢેલ , હિન્દી વિભાગ ના પ્રાધ્યાપક ડો. માલ્તીબેન પાંડે અને ભૂગોળ વિભાગ ના પ્રાધ્યાપક રિતેશભાઇ પટેલ અને વિધ્યાથીઓ મુલાકાત લઈ તમામ ચાલીસ ખંડો ગાંધીજી ના જીવન ના નિહારેલ અને સમજ મેળવેલ તથા અંતમાં લેસર શો નો આનંદ લીધેલ હતો

૧૮ જુલાઈ ૨૦૧૯ ના એન.એસ.એસ.અને સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે કોલેજની લાયબ્રેરી ખાતે ત્રણ દિવસીય સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ . જેમાં લાયબ્રેરીની સફાઈ તથા પુસ્તકોની ગોઠવણી કરવા સાથે લાયબ્રેરીના અદ્યતનીકરણ કરવામાં આવ્યું જેમાં ઉપરોક્ત વિદ્યાર્થીઓ મદદરૂપ બન્યા હતા.

તા. ૨૧ જુનના રોજ આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નીમિત્તે ધર્મેન્ર્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ નાં સમાજશાસ્ત્ર વિભાગ ના વિદ્યાર્થીઓ કોલેજ ખાતે અને યુનીવર્સીટી ખાતે દિવસની યોગ દિવસ ની ઉજવણી અધ્યાપકો તથા વિધાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

05
Sep

HOPE કાર્યક્રમ

યુનિ. ઓડીટોરીયમ

5 સપ્ટેમ્બર યુનિ. ઓડીટોરીયમ ખાતે આયોજિત HOPE કાર્યક્રમમાં એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓને લઈને ગયેલ

૧૭ સપ્ટેમ્બર ના રોજ પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ કાર્યક્રમ પ્રધાનમંત્રી જન્મદિવસ ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ સફાઈની કામગીરી કરવામાં આવી.

15 મી ઓગસ્ટ ની ઉજવણી આયોજન એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ કરયું તથા હાજર રહેલા

૨ ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ આ કોલેજ માં ફીટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત વડાપ્રધાનના ઓન લાઈન કાર્યક્રમ વિધાર્થીઓને બતાવવામાં આવ્યો તેમજ કોલેજના એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ સફાઈની કામગીરી કરવામાં આવી.

14
Aug

રક્તદાન કેમ્પમાં

એ.વી. પારેખ કોલેજ રાજકોટ

તા. 14 ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ એ.વી. પારેખ કોલેજ રાજકોટ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજના વિદ્યાર્થીઓ તથા કોલેજના એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ પ્રેરાઈને પોતાનું અમુલ્ય રક્તનું દાન કર્યું હતું. આ સમાજને અતિ મહત્વનું યોગદાન આપી બીજા લોકો માટે ઉદાહરણરૂપ કામગીરી કરી હતી.

આ કોલેજ ખાતે તા. 14 સપ્ટેમ્બરના રોજ અંધજન દિવસની ઉજવણીના ભાગ રૂપે કરવામાં આવી હતી. જેમાં કોલેજ કેમ્પસમાં તથા કોલેજની આસપાસના વિસ્તારમાં જઈ વિધાર્થીઓએ ધ્વજ, પત્રિકા અને બિલ્લા વગેરે સામગ્રીનું વિતરણ કરી ખુબ મોટી રકમનો ફાળો એકત્ર કરી શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ દ્વારા રૂબરૂ સુપૃત કરવામાં આવેલ. આ કામમાં કોલેજ તથા સમાજશાસ્ત્ર વિભાગના ઉત્સાહથી ભાગ લઈ અંધ વિકાસના કાર્યમાં મદદરૂપ બન્યા હતા.