Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

શિષ્યવૃત્તિ-૨૦૨૩ રીટર્ન કરવવા બાબત...

18/12/2023

જે વિધાર્થીઓને શિષ્યવૃત્તિના ફોર્મમાં ભૂલ હોય, અને શિષ્યવૃત્તિના ફોર્મ રીટર્ન કરવાના છે. તેવા વિધાર્થીઓએ શિષ્યવૃત્તિ ફોર્મના પ્રથમ ત્રણ પાનાની નકલ વિધાર્થીશાખામાં સમય સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન જમા કરાવી દેવા.