Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Content

જ્ઞાનધારા દ્વારા નિબંધસ્પર્ધા (2023-2024)

21/08/2023

આથી સર્વે અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા.26/08/2023ને શનિવારના રોજ ઓડીટોરિયમમાં સવારે 10:30 વાગ્યે કૉલેજ કક્ષાએ જ્ઞાનધારા અંતર્ગત સ્વતંત્રતા પર્વના સંદર્ભે નિબંધસ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ
(1) દેશપ્રેમ
(2) મારી માટી મારો દેશ
(3) દેશાભિમાની શહીદો
(4) મારો પ્રિય ક્રાંતિકારી
ઉપર્યુક્ત વિષયને લક્ષ્યમાં રાખીને મૌલિક તથા સર્જનાત્મક નિબંધલેખન કરવાનું રહેશે. રસ ધરાવનાર વિદ્યાર્થીઓએ સ્પર્ધાના વિષય તથા નિયમો માટે જ્ઞાનધારાના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડા તથા ડૉ.એચ.બી.ગુજરિયાનો તા.23/08/2023 સુધીમાં સંપર્ક કરવો. જેની સર્વેએ નોંધ લેવી.