શહીદ દિવસની ઉજવણી
30/01/2020
Seminar Hall Dharmendrasinhji Arts College-Rajkot
આજ રોજતા: 30/01/2020 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સેમીનાર હોલમા શહીદ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં સંસ્થાના આચાર્ય , પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.વળી આ પ્રસંગે ગાંધીજીના વિચારોની વર્તમાનમાં પ્રાસંગિકતા પર વ્યાખ્યાન પ્રશ્નોતરી રાખેલ હતી જેના તત્વજ્ઞાનના પ્રા.ડો.ભાવેશ બી. કાછડીયાએ જવાબો આપવાના પ્રયત્નો કરાયા હતા.