Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ચિત્રસ્પર્ધા રાષ્ટ્રિય મતાદાતા દિવસ ૨૫/૦૧/૨૦૨૦

25/01/2020
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

મતદાતા દિવસ(૨૫/૦૧/૨૦૨૦) નિમિત્તે વકતૃત્વસ્પર્ધા, ચિત્રસ્પર્ધા અને એમ.સી.કયુ. ટેસ્ટનુ આયોજન કરીને મતદાતા દિવસે કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ ઉભો થયો હતો. ચિત્રસ્પર્ધાનું આયોજન સંસ્કૃતવિભાગના પ્રાધ્યાપક દ્વારા કરવામાં આવું હતું. જેમાં ૧૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત આચાર્યશ્રી એ.એસ.રાઠોડ સાહેબના શાબ્દિક ઉદબોધન દ્વારા કરવામાં આવી હતી. આ વકતૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રા. રિતેષ પટેલ સાહેબ, પ્રા. હાર્દિક ગોહિલ તથા પ્રા. અશ્વીન.પુંજાણી સાહેબે નિભાવી હતી. સ્પર્ધાના વિજેતાઓનું પરિણામ નિર્ણાયકશ્રીના સરેરાશ ગુણના આધારે જાહેર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ પ્રા. રિતેશ પટેલ સાહેબે કરી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહે આ સ્પર્ધાને સફળ બનાવી હતી.