Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સ્વામી શ્રી પ્રણવાનંદ સંસ્કૃત ભવન દ્વારા આયોજિત સુલેખન , કંઠસ્થ શ્લોક અને સંસ્કૃત નિબંધ સ્પર્ધા 2024

07/09/2024
સ્વામી શ્રી પ્રણવાનંદ સંસ્કૃત ભવન,રાજકોટ

તારીખ 07/09/2024 ના રોજ સ્વામી શ્રી પ્રણવાનંદ સંસ્કૃત ભવન દ્વારા આયોજિત સુલેખન , કંઠસ્થ શ્લોક અને સંસ્કૃત નિબંધ સ્પર્ધા નું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્રના મધ્યસ્થ હોલમાં કરવામાં આવેલ હતું. જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સંસ્કૃત વિભાગના બે વિદ્યાર્થીઓએ સંસ્કૃત નિબંધ લેખનમાં ભાગ લઈ ઇનામ પ્રાપ્ત કરેલ, સોલંકી પિયુષ રમેશભાઈ નિબંધ સ્પર્ધામાં બીજા ક્રમે આવેલ હતા તથા મહેતા નૈસર્ગી વિરલભાઈ પણ ભાગ લીધેલ હતો હતા,જેમને પ્રમાણપત્ર અને ઇનામ પ્રાપ્ત થયેલ હતું. વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય શ્રી ડૉ.હેમલબેન વ્યાસ તથા વિભાગના અધ્યક્ષ ડૉ.હિતાર્થિબેન અગ્રાવત અને પ્રાધ્યાપક ડો. જગદભાઈ તેરૈયાએ અભિનંદન પાઠવેલ. વિદ્યાર્થીઓના માર્ગદર્શક ડૉ.હંસાબેન બી. ગુજરીયાએ ફરજ બજાવી હતી.