Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

રાષ્ટ્રીય સંગોષ્ઠી - "राष्ट्र निर्माणके प्रेरणापूंज: डॉ. आंबेडकर"

12/03/2024
Saurashtra University - Rajkot

આજ તા. 12/03/2024 નાં રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, ગુજરાત ખાતે બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટરના ઉપક્રમે "राष्ट्र निर्माणके प्रेरणापुंज: डॉ. आंबेडकर" વિષય ઉપર રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન થયું હતું જે આ આંકડાશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેમિનાર ખંડમાં આયોજિત કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય સેમિનારમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક ડો.જે.આર.તેરૈયાએ પોતાનું શોધપત્ર પ્રસ્તુત કર્યું હતું.