Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ડો. હિતાર્થી અગ્રાવતનો સ્વાગત સમારોહ

03/02/2024
સંસ્કૃત વિભાગ રૂમ નં.18

આજ રોજ સરકારી વિનયન કૉલેજ - તળાજા ખાતેથી બદલી થઈ અત્રેની કૉલેજમાં હાજર થતાં ડૉ. હિતાર્થી અગ્રાવતનો સંસ્કૃત વિભાગમાં સ્વાગત સમારોહ યોજાયો. આ પ્રસંગે કૉલેજનાં આચાર્ય શ્રી ડો. હેમલ વ્યાસ દ્વારા પુષ્પગુચ્છ આપી ડો. અગ્રાવતનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ સંસ્કૃત વિભાગના અઘ્યાપક ડૉ. જે.આર.તેરૈયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્કૃત વિભાગના વિદ્યાર્થિઓ દ્વારા આ પ્રસંગે શ્લોકગાન અને પ્રાર્થના કરવામાં આવેલ. અધ્યાપિકા ડો. હંસા ગુજરીયા દ્વારા આભારવિધિ સાથે કાર્યક્ર્મ સંપન્ન થયો.