Personal Counselling
10/01/2024
Room -35 અર્થશાસ્ત્ર વિભાગ,ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ, રાજકોટ
આજ રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના રૂમ નંબર 35 માં પ્રાધ્યાપક રાજેશ્રી બી. વાઝા દ્વારા સેમ -4 ની વિદ્યાર્થીની સોમાણી આશીયાનાને એમની અભ્યાસ અંગેની અંગત સમસ્યામાં વ્યક્તિગત સલાહ આપવામાં આવી. અર્થશાસ્ત્ર વિભાગમાં વિદ્યાર્થી અને પ્રધ્યાપક્શ્રીઓ એક લાગણીના અતુટ બંધનથી જોડાયેલા છે. વિદ્યાર્થીઓ પોતાની કોઈ પણ સમસ્યા માટે પોતાના મેન્ટર પ્રધ્યાપકનો સંપર્ક કરતા હોય છે અને યોગ્ય સમાધાન મેળવતા હોય છે . અર્થશાસ્ત્ર વિભાગમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે દરેક વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા અનુસાર વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે.