Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Personal Counseling

15/12/2023
Room-14 Dharmendrasinhji Ars College Rajkot

આજ રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના તત્વજ્ઞાન વિભાગના રૂમ નંબર 14 માં પ્રાધ્યાપક ભાવેશ બી. કાછડીયા દ્વારા સેમ -6 ના વિદ્યાર્થી પરમાર વિવેકને એમની પોતાની અંગત સમસ્યામાં વ્યક્તિગત સલાહ આપવામાં આવી. તત્વજ્ઞાન વિભાગમાં વિદ્યાર્થી અને પ્રધ્યાપક્શ્રીઓ એક લાગણીના અતુટ બંધનથી જોડાયેલા છે. વિદ્યાર્થીઓ પોતાની કોઈ પણ સમસ્યા માટે પોતાના મેન્ટર પ્રધ્યાપકનો સંપર્ક કરતા હોય છે અને યોગ્ય સમાધાન મેળવતા હોય છે . તત્વજ્ઞાન વિભાગમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે દરેક વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા અનુશાર વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે .