Expert talk on Indian Psychology with special reference of Indian Ethos ( NEP)
11/12/2023
Department of Psychology Bahauddin Arts College Junagadh
આજરોજ તા:11/12/2023 ના રોજ બહાઉદ્દીન આર્ટસ કોલેજ જુનાગઢ ખાતે મનોવિજ્ઞાન વિભાગમાં Faculty Exchange program Under the MoU Between Dharmendrasinhji Arts College Rajkot and Bahaudddin Arts College Junagadh ના ખાસ સંદર્ભે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવેશ બી કાછડીયા દ્વારા Indian Ethosના તત્વજ્ઞાન વિષય ઉપર એક વ્યાખ્યાન આપવામાં આવ્યું. જેનો મુખ્ય વિષય Indian Ethos અને મનોવિજ્ઞાન હતો જેમાં મુખ્યત્વે મનોવિજ્ઞાન વિષયના બી..એ. ના તમામ સેમના વિદ્યાર્થીઓ અને તે કોલેજના અન્ય વિભાગના પ્રાધ્યાપક સહીત જોડાયા હતા. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ અને બહાઉદ્દીન આર્ટસ કોલેજ જુનાગઢના વચ્ચે અધ્યાપક અને વિદ્યાર્થીઓના આદાન -પ્રદાન અંગેની સમજુતી કરાર અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.