Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વિદાય સમારોહ 2023

24/03/2023
Room-14 Dharmendrasinhji Ars College Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના તત્વજ્ઞાન વિભાગ દ્વારા વર્ષ 2022-23-માં અંતિમ વર્ષના વિદ્યાર્થીનો વિદાય સમારોહ રાખવામાં આવેલો હતો. જેમાં ડૉ. . ભાવેશ બી. કાછડિયા અને કુ.તૃપ્તિ એમ. ગજેરા દ્વારા તત્વજ્ઞાનના બધાજ વિદ્યાર્થીઓને સત્કારિત કરવામાં આવેલા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવેલી હતી.