Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વ્યાખ્યાન "ગુરુકુલ શિક્ષણ અને રાષ્ટ્રિય શિક્ષણ નીતિ 2020"

17/12/2022
સંસ્કૃત વિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ - રાજકોટ

આજ રોજ તા. ૧૭/૧૨/૨૦૨૨ નાં સંસ્કૃત વિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ - રાજકોટ ખાતે ગુરુકુલ શિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું જેમાં વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર ના સંસ્કૃત વિભાગના ભારતીય શિક્ષણ મંડળના સોશિયલ ઇન્ટરશીપ માટે આવેલા વિદ્યાર્થી શીતલ ભગરિયાએ ગુરુકુલ શિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ વિષય પર પોતાનું વક્તવ્ય આપી હાજર તમામ અધ્યાપક મિત્રોને માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડો.જે. આર. તેરૈયા એ કર્યું હતું.