Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

BRIDGE COURSE-PSYCHOLOGY DEPARTMENT 2022-23

27/06/2022
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.27/06/2022ને સોમવારથી 06/06/2022ને બુધવાર સુધી બપોરે 01:30 વાગ્યે કૉલેજના રૂમ નંબર 8 માં પ્રથમ વર્ષ બી.એ.નાં મનોવિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓને માટે વિભાગ દ્વારા બ્રીજકોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનોવિજ્ઞાન વિષયનાં 11-12 ધોરણનાં માહત્વનાં મુદ્દાઓ જેનો F.Y.નાં અભ્યાસક્રમ સાથે અનુબંધ હોય તેનાં વિશે ડૉ.જાગૃતિ વ્યાસે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ. આ બ્રિજકોર્સમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.