Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ખેલ,કૂદ યોગધારા અંતર્ગત 'હર ઘર તિરંગા' સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિ.-તિરંગાયાત્રા અહેવાલ (2022-2023)

10/08/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

આઝાદીના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.10/08/2022ને બુધવારના રોજ સવારે 06:30 વાગ્યે તિરંગાયાત્રા યોજાયેલી. બાલભવન મેઈન ગેઈટથી શરુ થયેલ તિરંગાયાત્રા ગેલેક્સી સિનેમા, ઈન્ડોર સ્ટેડિયમથી ફરીને બાલભવન મેઈન ગેઈટ પર પૂર્ણ થયેલ. આ તિરંગાયાત્રામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત ખેલ,કૂદ યોગધારાના અધ્યક્ષ અને કૉલેજના પી.ટી.આઈ. ડૉ.એસ.એન.દવે તથા સંસ્કૃત વિભાગના પ્રા.એચ.બી.ગુજરિયા વિદ્યાર્થીઓ સાથે ગયેલા.