આઝાદીનાં અમૃત મહોત્સવ અનુસંધાને કાવ્ય મહાકુંભની મુલાકાત
01/08/2022
સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટી સંખ્યિકી વિભાગ
આજ રોજ તા. 01/08/2022 નાં રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અખંડ કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવેલું હતું.જેમાં આજ રોજ 12:00 થી 01:00 નાં સમયમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના 65 વિદ્યાર્થીઓ અને 12 પ્રાધ્યાપકો એ ભાગ લીધો હતો.જેમાં વિધાર્થીઓ દ્વારા ડૉ. જીગ્નેશ ઉપાધ્યાય, ડૉ.સંજય કામદાર તથા ડૉ. કનું દવેનો લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ ને નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ ને યુનિવર્સિટી નાં વિવિધ વિભાગોની મુલાકાત કરાવવામાં આવી હતી