Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Personal counselling

29/07/2022
Room no 14 Dharmendrasinhji Arts College-Rajkot

આજ રોજ તા.29/07/2022 નાં રોજ તત્ત્વજ્ઞાન વિભાગમાં ડૉ. જીગ્નેશ કાચા દ્વારા મકવાણા આયાજ નું વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મકવાણા અયાઝ ને તત્વજ્ઞાન વિષયમાં પડતી મુશ્કેલી નિવારવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ. સેશનન અંતે વિધાર્થી સંતુષ્ટ જાણતો હતો. તેમની કામની કલાકો અને વ્યક્તિગત સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું હતું.