Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Spiritual counseling

21/07/2022
Room No.14 Dharmendrasinhji Arts College-Rajkot

ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજમાં તત્ત્વજ્ઞાન વિભાગ દ્વારા આધ્યાત્મિક સલાહ અંગેનો કાર્યક્રમ રૂમ નંબર 14 માં આયોજિત કરવામાં આવ્યો હતો. તત્વજ્ઞાન વિભાગના ડૉ. જીગ્નેશ કાચા દ્વારા યોગ અને માનસિક સ્વાસ્થ્ય તથા માનસિક શાંતિ માટે યોગની મહત્તા તથા તેનું પ્રાયોગિક આયોજન કરવામાં આવેલું હતું.જેમાં વિધાર્થીઓ દ્વારા પોતાની માનસિક અને આધ્યાત્મિક સમસ્યા રજૂ કરવામાં આવી હતી અને તેનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીીમા અને ત્યાર બાદ આ પ્રકારના કાર્યક્રમોની ખુબજ જરૂરિયાત હોવાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તત્વજ્ઞાન વિભાગના 35વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડો. એ.એસ રાઠોડ સાહેબના માર્ગદર્શનમાં આયોજિત હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવેશ બી. કાછડીયા તથા તત્વજ્ઞાન વિભાગના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.