Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

શહીદ દિવસનો અહેવાલ (2021-2022)

23/03/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.23/03/2022ને બુધવારના રોજ બપોરે 12:00 વાગ્યા આસપાસ રૂમ નંબર-32માં શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમ યોજાઈ ગયો. ગુજરાતી વિભાગના ડૉ.જે.એસ.ઉપાધ્યાય દ્વારા કાર્યક્રમની પ્રસ્તાવના બાદ કૉલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબે શહીદ દિવસ નિમિત્તે પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ અને વીર શહીદ સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને એમના બલિદાન માટે શત શત નમન કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. બાદમાં સમુહમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો.