Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

આઝાદીના અમૃત મહોત્સવ અને જ્ઞાનધારા સંદર્ભે આયોજિત નિબંધસ્પર્ધા

29/01/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

આઝાદીના અમૃત મહોત્સવ અને જ્ઞાનધારા અંતર્ગત તા. ૦૭/૦૧/૨૦૨૨ના રોજ રૂમ નં. ૮માં નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.હાજર રહેલા વિદ્યાર્થીઓએ સૂચવેલ દેશભક્તિ અને આઝાદીના વિવિધ વિષય પર નિબંધલેખન કરેલ. જેમાં પરીક્ષક તરીકેની ભૂમિકા ડૉ. જાગૃતિબેન વ્યાસ અને ડૉ. રાજેશ્રીબેન વાઝા એ ફરજ અદા કરેલ હતી. જેમાં નીચેના વિદ્યાર્થીઓ એ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે . પ્રથમ – સાકરીયા જાનવી વી . દ્વિતીય - બાવળીયા વિજય પી . તૃતીય - જાડેજા યશપાલસિંહ આ સ્પર્ધાને સફળ બનાવવામાં પંચ પ્રકલ્પના અધ્યક્ષ ડૉ .હેમલ વ્યાસ તથા સપ્તધારાના અધ્યક્ષ ડૉ .નેહલ જાની તથા જ્ઞાનધારાના અધ્યક્ષ અને સર્વે સભ્યમિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ જેહમત ઉઠાવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ આયોજનને સફળ બનાવ્યો હતો.