Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સંસ્કૃતસપ્તાહમહોત્સવ વિશેષવ્યાખ્યાન 24 8 2021

25/08/2021
ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ

તા.૨૪/૮/૨૦૨૧ નાં રોજ વિશેષવ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.. જેમાં ૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વક્તા તરીકે હિન્દીવિભાગના અધ્યક્ષ ડો.હેમલબેન વ્યાસને પસંદ કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા ‘સંસ્કૃત અને સંસ્કાર’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ કોલેજના પ્રિન્સીપાલ ડો.એ.એસ.રાઠોડ સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અને કોલેજના અન્ય અધ્યાપકો પણ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન સંસ્કૃતવિભાગના પ્રા.ડો.ગીરીશ જાદવ સાહેબે કર્યું અને આભારવિધિ પણ તેમણે કરી હતી.