Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

મનોવિજ્ઞાન વિભાગ સંક્ષિપ્ત અહેવાલ

04/07/2020
Rajkot

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન ભવન દ્વારા તારીખ : ૨૭ તેમજ ૨૮ ફેબ્રુઆરી,૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય કક્ષાના મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું,જેમાં જુદા-જુદા નિષ્ણાંતોના વ્યાખ્યાનો રાખવામાં આવેલ તેમજ મનોનાટકો પણ પ્રસ્તુત કરવામાં આવેલ.મનોવિજ્ઞાનમાં કારકીર્દી અંગેના જુદા-જુદા ક્ષેત્રો વિશે માહિતી આપવામાં આવેલ. આ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક ડો.જે.જે વ્યાસ તથા રસ ધરાવનાર વિધ્યાર્થીઓએ મનોવિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી.